ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

પ્રહલાદ પારેખ
ભાનુપ્રસાદ પંડ્યા
મનુભાઈ પંચોળી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા
સ્ટેચ્યુ - નિબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર
અનિલ ચાવડા
હસમુખ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP