ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

ભાનુપ્રસાદ પંડ્યા
મનુભાઈ પંચોળી
બ.ક.ઠાકોર
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

સ્વામી રામદાસ
ઉમાશંકર જોશી
ચિત્રભાનુજી
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સાસુવહુની લડાઈ
કરણઘેલો
સરસ્વતીચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP