ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? ભાનુપ્રસાદ પંડ્યા મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ? સ્વામી રામદાસ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સુંદરમ સ્વામી રામદાસ ઉમાશંકર જોશી ચિત્રભાનુજી સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર શુકલ તુષાર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ રાજેન્દ્ર શુકલ તુષાર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સાસુવહુની લડાઈ કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી સાસુવહુની લડાઈ કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા કમલ વોરા ઊર્મિ દેસાઈ શરીફા વીજળીવાળા અશ્વિન મહેતા કમલ વોરા ઊર્મિ દેસાઈ શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP