ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ઝવેરચંદ મેઘાણી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો.

પરબ
વરતમાન
શબ્દ સૃષ્ટિ
યુગદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
નરસિંહરાવ દિવેટીયા
'બ. ક. ઠાકોર'
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP