ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

શીખરીણી
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

દયારામ
પ્રેમાનંદ
ભાલણ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP