ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી હરિગીત મનહર સવૈયા પૃથ્વી હરિગીત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભાલણને પોતાના ગુરુ કોણ ગણાવતું ? નાકર ભીમ પ્રેમાનંદ શામળ નાકર ભીમ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ? કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી કે.કા.શાસ્ત્રી ચંદ્રકાન્ત શેઠ વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? જ્યોતીન્દ્ર દવે અખો પ્રેમાનંદ ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે અખો પ્રેમાનંદ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP