ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નવલિકા કાવ્યસંગ્રહ નાટક નવલકથા નવલિકા કાવ્યસંગ્રહ નાટક નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? છંદ વિભક્તિ અલંકાર રૂઢિપ્રયોગ છંદ વિભક્તિ અલંકાર રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ? મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા શીખરીણી શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" દયારામ પ્રેમાનંદ ભાલણ નાકર દયારામ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP