ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
શ્રી સ્વામી રામદાસ
શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણલાલ વ. દેસાઈ
રમણભાઈ નીલકંઠ
નંદશંકર તુળજાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP