ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

આદિલ મન્સૂરી
રમણીક સોમેશ્વર
મનહર ઉદાસ
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP