ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? શામળ પ્રેમાનંદળ્ ભાલ દયારામ શામળ પ્રેમાનંદળ્ ભાલ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? તારક મહેતા અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી તારક મહેતા અરદેશર ખબરદાર મુકુલ કલાર્થી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? વળામણાં કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ વળામણાં કરણઘેલો મળેલા જીવ માનવીની ભવાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ નરસિંહ યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ નરસિંહ યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP