ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત સાહિત્યસભા
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ઈચ્છારામ દેસાઈ
વિનેશ અંતાણી
ગૌરીશંકર જોષી
શ્રીમદ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

રાજતરંગિણી
નિર્ઝરણી
શૈવલિની
સ્ત્રોતસ્વિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP