ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ દલપતરામ દયાનંદ સરસ્વતી અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ રામાનંદ સહજાનંદ દયાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની વિદાય માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી અકૂપાર કર્ણલોક લવલી પાનહાઉસ દ્રોપદી અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. કાન્તિ મડિયા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન નંદુ મહેતા કાન્તિ મડિયા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન નંદુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP