ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

દયાનંદ સરસ્વતી
દલપતરામ
અખો
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ મલિકહુસેન
કુતુબ અલીખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-i, b-iv, c-iii, d-ii
a-ii, b-iii, c-iv, d-i
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP