ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી દલપતરામ અખો દયારામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2009 2010 2011 2008 2009 2010 2011 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? રંગતરંગ આપેલ તમામ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત રંગતરંગ આપેલ તમામ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વિગુ કર્મધારય દ્વંદ્વ ઉપપદ દ્વિગુ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? સાંઈરામ દવે દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી સાંઈરામ દવે દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP