ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું સામયિક કયું છે ? પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ જીવન શિક્ષણ પ્રત્યાયન શબ્દસૃષ્ટિ બાલસૃષ્ટિ જીવન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી હરીન્દ્ર દવે નિરંજન ભગત કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP