ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ
માતા વીરકુંવરીએ
દાદા રાવ દુદાજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
શ્યામ સાધુ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

વર્ગાસ એ. વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ
બોર્ગેઝ એલ વાલેસ
કાર્લોસ જોસે વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP