ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ કંકાવટી સિદ્ધાંતસાર જવનિકા રણયજ્ઞ કંકાવટી સિદ્ધાંતસાર જવનિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હંસાઉલી નીચેનામાંથી કયા મહાનુભાવ સાથે સંબંધિત છે ? દલપતરામ પ્રેમાનંદ અસાઈત ઠાકર નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ અસાઈત ઠાકર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? કાકા કાલેલકર ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ કાકા કાલેલકર ગુણવંત શાહ સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ગુજરાત વિદ્યાસભા ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ભાષા નિયામકની કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? નવલકથા હાસ્યલેખન કવિતા નિબંધ નવલકથા હાસ્યલેખન કવિતા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ભોજા ભગત ધના ભગત દાસી જીવણ ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP