ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દામોદર ભટ્ટનું ઉપનામ જણાવો. યાયાતિ ઈવાડેવ કલાન્ત સુધાંશુ યાયાતિ ઈવાડેવ કલાન્ત સુધાંશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? અખો શામળ નરસિંહ મહેતા દયારામ અખો શામળ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP