ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસાર રણયજ્ઞ જવનિકા કંકાવટી સિદ્ધાંતસાર રણયજ્ઞ જવનિકા કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? હેમ યુગ પ્રેમાનંદ યુગ નરસિંહ યુગ જૈન યુગ હેમ યુગ પ્રેમાનંદ યુગ નરસિંહ યુગ જૈન યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ અખો રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો. નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય ભારદ્વાજ વિજય નાગેન્દ્ર વિજય હર્ષલ પુષ્કર્ણા વિયજયગુપ્ત મૌર્ય ભારદ્વાજ વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP