ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. કંકાવટી રણયજ્ઞ જવનિકા સિદ્ધાંતસાર કંકાવટી રણયજ્ઞ જવનિકા સિદ્ધાંતસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? રમેશ પારેખ નિરંજન ભગત નાથાલાલ દવે સુંદરજી બેટાઈ રમેશ પારેખ નિરંજન ભગત નાથાલાલ દવે સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા આંધળી ગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોશી નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP