ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ સિદ્ધાંતસાર કંકાવટી જવનિકા રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP