ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

આપેલ પૈકી કોઇ નહીં
ઓશોની આત્મકથા
જૈન હસ્તપ્રત
નેપાળની પૌરાણિક રાજધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

દલપતરામ પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP