ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે નાયિકાના નણદોઈ માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? સાપના ભારા જીગરનો યાર વીરમતી આપણો ધર્મ સાપના ભારા જીગરનો યાર વીરમતી આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ચિનુ મોદી વિનોદ ભટ્ટ હરિકૃષ્ણ પાઠક નગીનદાસ પારેખ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP