ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણદોઈ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શોધતો હતો ફૂલને ફોરમ... - પંક્તિ કોની છે ?

ચંદ્રકાન્ત શેઠ
આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહિત
કે.કા.શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક
ભીમ : પૌન્ડ્ર
અર્જુન : દેવદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP