ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના પતિ માટે નાયિકાના દિયર માટે નાયિકાના નણદોઈ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જવાબદારી ઉપાડવી કર્મ કરવું ના પાડવી સૌની વાત માનવી જવાબદારી ઉપાડવી કર્મ કરવું ના પાડવી સૌની વાત માનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર વસ્તુપાળ કુમારપાળ તેજપાળ યશચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ડો. હસુ યાજ્ઞિક ધના ભગત ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP