ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

એલેક્ઝેન્ડર ફાર્બસ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ડો. હસુ યાજ્ઞિક
ધના ભગત
ચુનીલાલ મડિયા
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP