ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

ભગવાન શંકર માટે
નાયિકાના દિયર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના નણદોઈ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ
શામળશાહ શેઠ
નર્મદાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP