ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ બંને
આપેલ માંથી કોઈ નહી
આધુનિક કવિતાના જ્યોતિર્ધર
સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP