ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કાન્ત'
'કલાપી'
'બ. ક. ઠાકોર'
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો.

ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ
નર્મદાશંકર રેવાશંકર મહેતા
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નામદેવ-ગુજરાત
ચૈતન્ય-ઓડિશા
મીરાંબાઈ-રાજસ્થાન
રામાનંદ-વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP