ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
ચુલનો મેળો
નકલંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ?

અંબાલાલ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કે.હ.ધ્રુવ
રણછોડભાઈ ઉદયરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP