ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ધ્રુવ ભટ્ટ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. રાયગઢ ફતેહપુરા મહાવીરનગર મહેતાપુરા રાયગઢ ફતેહપુરા મહાવીરનગર મહેતાપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો. કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ અબ્દુલહુસેન કુતુબ મલિકહુસેન કુતુબ નાસિરહુસેન કુતુબ અલીખાન કુતુબ અબ્દુલહુસેન કુતુબ મલિકહુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? જયશંકર સુંદરી બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી બાપુલાલ નાયક દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ કાર્લોસ જોસે વાલેસ વર્ગાસ એ. વાલેસ બોર્ગેઝ એલ વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP