ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

જયંત પાઠક
નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

પંડિત ઓમકારનાથ
અસાઈત
ઉસ્તાદ ફૈયાઝખાં
આદિત્યરાય વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પંડિત યુગ - કાન્ત, કલાપી
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP