ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
મધુરાય
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે ?

ફતેહસિંહ ગાયકવાડ
રાવ ખેંગારજી ત્રીજા
મોતીભાઈ અમીન
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

વૈષ્ણવજન - નરસિંહ મહેતા
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

વેણીભાઇ પુરોહિત
રાજેન્દ્ર શુકલ
મોહન પરમાર
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP