ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી મધુરાય ધ્રુવ ભટ્ટ અમૃતલાલ વેગડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ અસાઈત ઉસ્તાદ ફૈયાઝખાં આદિત્યરાય વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? મારી હકીકત સ્મરણયાત્રા અડધે રસ્તે સત્યના પ્રયોગો મારી હકીકત સ્મરણયાત્રા અડધે રસ્તે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? સરોજ પાઠક જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી સરોજ પાઠક જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP