ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં કઈ શિલ્પશૈલી પ્રચલિત બની હતી ?

દ્રવિડ શૈલી
મારું ગુર્જરશૈલી
હોયસલ શૈલી
નાયક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

હસમુખ પાઠક
નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP