ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

એક પણ નહીં
શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
વૈષ્ણવ સંસ્કૃત નાટક
શિવેત સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

લાઘવ અને ચોટ
ચિત્ર દ્વારા ભાવ
કિંમતી વિચાર
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોષી - વાસુકી
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

નરસિંહ મહેતા
દયારામ
પ્રેમાનંદ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP