ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક જયંત પાઠક રામનારાયણ પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ભૂંગળ કરતાલ એકતારો ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? રામાનુજાચાર્ય સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ રામાનુજાચાર્ય સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ નવલકથા આત્મકથા નવલિકા નિબંધ નવલકથા આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી મધુ રાય ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP