ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ લાલકૃષ્ણની હવેલી રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ખબરદાર ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર ભાલણ પ્રેમાનંદ વિશ્વનાથ નાકર ભાલણ પ્રેમાનંદ વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ઝાલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? રવિશંકર રાવળ શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા રવિશંકર રાવળ શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP