ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

લાલકૃષ્ણની હવેલી
રાધે-શ્યામ મંદિર
રાધા-કૃષ્ણ મઠ
ગોપનાથ મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ
જળતીર્થ
ઝાલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

રવિશંકર રાવળ
શિવ પંડ્યા
ચંદ્ર ત્રિવેદી
બંસીલાલ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP