ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? દોહરો અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા મનહર દોહરો અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા સાયલા પાળિયાદ ગાણોલ બાવળા સાયલા પાળિયાદ ગાણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ પેટલીકર ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભકત શામ ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભકત શામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP