ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી રાધા-કૃષ્ણ મઠ ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો. શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ કનૈયાલાલ ભટ્ટ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP