ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? રંગલો કાંચળિયો મશ્કરો ચરકટ રંગલો કાંચળિયો મશ્કરો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ગુલાબબા કાશીબા જીવીબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? કનૈયાલાલ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ગુણવંત શાહ કનૈયાલાલ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP