ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ કાન્તિ ભટ્ટ ધીરુબહેન પટેલ ચુનીલાલ મડિયા મણિલાલ દેસાઈ કાન્તિ ભટ્ટ ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. મનહર પૃથ્વી સવૈયા હરિગીત મનહર પૃથ્વી સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? જયંતિ દલાલ સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી જયંતિ દલાલ સુરેશ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ હરગોવિંદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP