ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કવિ કલાપી સાહિત્ય અકાદમી
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ
કે.કે.બિરલા ફાઉન્ડેશન
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
દલપતરામ ડાહ્યાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP