ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ બદલાતો સ્થિર પ્રેમભાવ આધ્યાત્મભાવ બદલાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન સાહિત્યકાર રમતવીર ઉદ્યોગપતિ મહાન ગાયક મહાન સાહિત્યકાર રમતવીર ઉદ્યોગપતિ મહાન ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રણજિતરામ મહેતા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ ભાસ-ઉરૂભંગ ચંદ બરદાઈ-કાવ્યદર્શ સોમદેવ-કથાસરિતસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP