કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
બાબા સાહેબ પુરંદરેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?

ઈતિહાસકાર
સામાજિક કાર્યકર્તા
પત્રકારત્વ
વિજ્ઞાન અને ટેક્નોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં જાહેર કરાયેલી ભારત ગૌરવ યોજના ક્યા મંત્રાલયની છે ?

પૃથ્વી મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
રેલવે મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP