ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? નટવરલાલ બુચ પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા નટવરલાલ બુચ પીતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ધીરુભાઈ ઠાકર નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ધીરુભાઈ ઠાકર નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર બિહારી રસખાન સૂરદાસ કબીર બિહારી રસખાન સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ અભિયાન બુદ્ધિપ્રકાશ નિરીક્ષક પરબ અભિયાન બુદ્ધિપ્રકાશ નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? શિયાણી ભાસરિયા ખેડાલ જંત્રાલ શિયાણી ભાસરિયા ખેડાલ જંત્રાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP