ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

કિશોર મકવાણા
રાજેન્દ્ર શુકલ
પીતાંબર પટેલ
નટવરલાલ બુચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP