ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવાય છે કે, હાથના કર્યા હૈયે વાગે છે. - રેખાંકિત પદ કયા પ્રકારનું સંયોજક છે ?

કારણવાચક
અવતરણવાચક
સમુચ્ચયવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો.

કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે
સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો
સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ
ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP