ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

ગૌરીશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી
મધુસૂદન કોઠારી
સિતાંશુ યશચંદ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
દયાનંદ સરસ્વતી
આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP