ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
મોહનલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

રાજેન્દ્ર શુક્લ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ઉમાશંકર જોષી
ર્ડા.હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP