ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર જનાવરની જાન ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું અવસાન થતાં હેમચંદ્રાચાર્યએ તેમના સ્મરણાર્થે સાડા ત્રણ લાખ નવા શ્લોકોને રચીને ભવ્ય અંજલિ આપી હતી ? દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી દેવચંદ્ર સૂરી કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ સાધ્વીશ્રી પાહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? જર્મની ઇટાલી અમેરિકા જાપાન જર્મની ઇટાલી અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા બાલકૃષ્ણ દવે મકરંદ દવે સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP