ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

વિનોદ જોશી
મકરંદ દવે
નિરંજન ભગત
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

ભાજી અને મૂળા બરાબર હોવા
બધાની દરકાર કરવી
સારૂં નરસું સૌ સરખું હોવું
કોઈને કામ આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

રણજિતરામ મહેતા
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP