ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

વિત્ત નીતિ
રાજકોષીય નીતિ
નાણાકીય નીતિ
વાણિજિયક નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રિઝર્વ બેન્કના ગવર્નરના
નાણામંત્રાલયના સચિવના
રાષ્ટ્રપતિના
ભારતના નાણામંત્રીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP