ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ દિવસ કે વધુ દિવસ રહી હોય તેને ___ કહેવાય.

રહીશ અને સામાન્ય રહીશ
બિનરહીશ
રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં
અન્ય રહીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રોફેસર અમર્ત્ય સેન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ઇલેક્ટ્રોનિક્સ
જૈવ રસાયણશાસ્ત્ર
ભૂસ્તરશાસ્ત્ર
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP