ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

સુરેશ ડી. ટેન્ડુલકર
અમર્ત્ય સેન
એલંફ્રેડ માર્શલ
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ?

અસમતોલ અર્થતંત્ર
પ્રાદેશિક અસમતોલતા
આપેલ પૈકી એક પણ નહીં
પ્રાદેશિક પછાતપણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP