ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

મંડળીને દંડ કરવાનું
એક પણ નહીં
ફડચામાં લઈ જવાનું
સરકાર હસ્તક લેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
NGOનો અર્થ શું છે ?

નોન ગવર્મેન્ટ ઓફિસ
ન્યુ ગવર્મેન્ટ ઓફિસ
ન્યુ જનરલ ઓફિસ
નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

કેબિનેટ સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર
નાણા મંત્રાલયના સચિવ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP