ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
આપેલ પૈકી એક પણ નહીં
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સ્થાનિક વેપારીઓ
સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
ખેડૂત
ગરીબી રેખા નીચે જીવતા લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP