ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

સુધારક યુગ
ગાંધી યુગ
પંડિત યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

શુકદેવજી
વિશ્વેશ્વરાનંદજી
રામાનંદજી
બ્રહ્માનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ
ખોડીદાસ પરમાર
હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP