ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

પંડિત યુગ
મધ્ય યુગ
સુધારક યુગ
ગાંધી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

નાગેન્દ્ર વિજય
હર્ષલ પુષ્કર્ણા
વિયજયગુપ્ત મૌર્ય
ભારદ્વાજ વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

બળવંતરાય ક. ઠાકોર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

નિરંજન ભગત
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

દસમા અને બારમા
સાતમા અને ચૌદમા
આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવતાની મહેક’ નિબંધસંગ્રહ કોનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મોહમ્મદ માકંદ
પન્ના નાયક
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP