ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ધીરા ભગત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? શુકદેવજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી બ્રહ્માનંદજી શુકદેવજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ઝવેરચંદ મેઘાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP