ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો.

હંટર કમિશન
અચીસન કમિશન
સાયમન કમિશન
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

અથર્વવેદ
યજુર્વેદ
ગાંધર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP