મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

કાકાસાહેબ કાલેલકર
રવિશંકર મહારાજ
ગોપાળકૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો.

ઓગષ્ટ કોમ્ટ
કાર્લ માર્ક્સ
હેનરી ડેવિડ
રસ્કિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

વૈકુંઠ તારા હૃદયમાં છે
ઉત્તમ માર્ગ
અનટુ ધીસ લાસ્ટ
બાઈબલનો નવો અર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ?

1928
1923
1934
1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP