મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ મોરારજી ખીલજી નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1934 1928 1930 1923 1934 1928 1930 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની નારાયણ મોરેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ આદિ કવિ મૂળ કવિ રાષ્ટ્રીય શાયર કવિ શિરોમણિ આદિ કવિ મૂળ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP