મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

ગોપાળકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

મહાત્માકુંજ
હ્રદયકુંજ
હરિજનકુંજ
સત્યાગ્રહ કુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

મજૂર મંડળ
મજૂર મહાજન સંઘ
મજૂર વિકાસ સંઘ
કામદાર સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
એક અંગ્રેજ મહિલા ગાંધીજીથી પ્રભાવિત થયા અને ગાંધીજીના કાયમી અનુયાયી બન્યા. ગાંધીજીએ તેમનું નામ મીરાં પાડયું હતું. આ મહિલાનું મૂળ નામ જણાવો.

સ્ટેફી સ્ટીવંસન
મેડલિન સ્લેડ
કલેરા મેડ્રોન
રોમાં રોલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

ગુજરાત સભા
સાબરમતી આશ્રમ
ગુજરાત વિદ્યાપીઠ
સત્યાગ્રહ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર એ. ઝેડ. વિલ્ફેડ
મિ. વાય. એન. થોમસ કુક
મિ. સી. એન. બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP