મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી અભ્યાસ માટે સૌ પ્રથમ વખત વિલાયત જવા કયારે રવાના થયા ? 1892 1879 1880 1888 1892 1879 1880 1888 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? કવિ શ્રી બોટાદકર અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ કવિ શ્રી બોટાદકર અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હ્રદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP