મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકા કાલેલકર પન્ના નાયક સ્વામી આનંદ દામોદર બોટાદકર કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ મુંબઈ સમાચાર હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ મુંબઈ સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP