મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

કૃષ્ણાશંકર માસ્તર
આચાર્ય કૃષ્ણપ્રિયજી
કૃષ્ણાનંદ સ્વામી
શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

શંકરલાલ બેંકર
બળવંતરાય ઠાકોર
મહાદેવ દેસાઈ
મગનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ?

બારડોલી સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દૂદાભાઈ - દાનીબહેન
ધ્યાનચંદ – રેવાબહેન
દાનીયલભાઈ – ગંગાબહેન
દામજીભાઈ –રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

મજૂર મહાજન સંઘ
મજૂર મંડળ
મજૂર વિકાસ સંઘ
કામદાર સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP