ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1965 1962 1970 1972 1965 1962 1970 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી ઠક્કરબાપા જુગતરામ દવે નારાયણદાસ ગાંધી મણિભાઈ સંઘવી ઠક્કરબાપા જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોચી ભરતને આરી ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભરત કયા વિસ્તારની વિશેષતા છે ? મોરબી કચ્છ ભાવનગર રાજકોટ મોરબી કચ્છ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ? હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મહાગુજરાત ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા સંચાલિત નંદીગ્રામ આશ્રમ કયા જિલ્લામાં આવેલ છે ? સુરત નવસારી વલસાડ ડાંગ સુરત નવસારી વલસાડ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનીજ સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સ પર ચમક લાવવા વપરાય છે ? ગ્રેફાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ વુલેસ્ટોનાઈટ ગ્રેફાઈટ બેન્ટોનાઈટ કેલ્સાઈટ વુલેસ્ટોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP