ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ?

ઘનશ્યામ ઓઝા
માધવસિંહ સોલંકી
શંકરસિંહ વાઘેલા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

ગોંડલના ભગવતસિંહજી
મોરબીના વાઘજી -II
નવાનગરના રણજિતસિંહજી
રાજકોટના લાખાધિરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ?

સેરોસ્ટસ
સુલકા
સોરઠ
સુરાષ્ટ્રીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP