ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1962 1965 1970 1972 1962 1965 1970 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ડૉ. જીવરાજ નારાયણ મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ? ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ખેડૂતોનું દેવું માફ કરવા અનાજ ઉપરની જકાત માફ કરવા મહેસુલ માફ કરવા ખેતમજુરોને પૂરતા નાણાં અપાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ મોહનદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP