મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ?

કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા
અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા
હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા
રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
શંકરલાલ બેંકર
નરહરિ પરીખ
અનસુયાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

ગુજરાત વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મગનલાલ રતનજી દવે
વાલજી ગોવિન્દજી દેસાઈ
મહાદેવ દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

કેવળરામ ત્રિપાઠી
માવજી દવે
મથુરદાસ જાની
કૃષ્ણશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
કિર્તી મંદિર
ગાંધી નિવાસ
મહાત્મા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP