મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંઘીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? આદિ કવિ મૂળ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર આદિ કવિ મૂળ કવિ કવિ શિરોમણિ રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર મહાદેવ દેસાઈ શંકરલાલ બેંકર મગનલાલ ગાંધી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિજાપુર જુનાગઢ પોરબંદર વિરમગામ વિજાપુર જુનાગઢ પોરબંદર વિરમગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ? ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ પંડિત જવાહરલાલ નહેરુ ગોપાલકૃષ્ણ ગોખલે આચાર્ય કૃપલાણી રવિશંકર મહારાજ પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP