મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

ભારત છોડો
સવિનય કાનૂન ભંગ
આઝાદ હિંદ ચળવળ
કિસાન – મજદૂર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ?

સ્વામી આનંદ
કસ્તુરભાઈ
કૃપલાની
મહાદેવભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર – આરોગ્યમય જીવન
આરોગ્યની ચાવી
આહાર અને આરોગ્ય
અન્ન અને આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?

આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
રવિશંકર મહારાજ
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP