મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા રમણભાઈ નીલકંઠ બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ કિર્તી મંદિર મહાત્મા મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મહાત્મા મંદિર મોહન મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? દધીચી વિશ્વામિત્ર ભૃગુ દુર્વાસા દધીચી વિશ્વામિત્ર ભૃગુ દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સાબરમતી આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ગુજરાત વિદ્યાપીઠ સત્યાગ્રહ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઉત્તર પ્રદેશ પંજાબ ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP