મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? શેઠ શ્રી સારાભાઈ ગોખલે મોતીલાલ ગાંધી જીવણલાલ બારિસ્ટર શેઠ શ્રી સારાભાઈ ગોખલે મોતીલાલ ગાંધી જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? ચારૂમતીબહેન ગંગાબહેન અનસૂયાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ગંગાબહેન અનસૂયાબહેન દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP