મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કિર્તી મંદિર
ગાંધી નિવાસ
મોહન મંદિર
મહાત્મા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

કૃષ્ણાશંકર માસ્તર
કૃષ્ણાનંદ સ્વામી
શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
આચાર્ય કૃષ્ણપ્રિયજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.

આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
આરોગ્ય વિશેના મારા વિચારો
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
સ્વસ્થ-આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ?

અનસૂયાબહેન
ગંગાબહેન
દાનીબહેન
ચારૂમતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP