મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દૂદાભાઈ - દાનીબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1917 1922 1919 1915 1917 1922 1919 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઓરિસ્સા ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP