મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કિર્તી મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ
મોહન મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

વાલજી ગોવિંદજી દેસાઈ
મહાદેવ દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી
મગનલાલ રતનજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મહાત્મા ગાંધી
મોરારજી ભાઈ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હરિજનકુંજ
હ્રદયકુંજ
મહાત્માકુંજ
સત્યાગ્રહ કુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

બાઈબલનો નવો અર્થ
ઉત્તમ માર્ગ
વૈકુંઠ તારા હૃદયમાં છે
અનટુ ધીસ લાસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP