મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

કિર્તી મંદિર
ગાંધી નિવાસ
મહાત્મા મંદિર
મોહન મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ?

સુરેશ જોષી
કિશોરલાલ મશરૂવાળા
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
ગાંધી નિવાસ
મહાત્મા મંદિર
કિર્તી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ?

પન્ના નાયક
દામોદર બોટાદકર
કાકા કાલેલકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

બળવંતરાય ઠાકોર
મહાદેવ દેસાઈ
શંકરલાલ બેંકર
મગનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP