મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? અનસૂયાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ગંગાબહેન અનસૂયાબહેન દાનીબહેન ચારૂમતીબહેન ગંગાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાળ્યા હતા તે લેખક કોણ છે ? દામોદર બોટાદકર પન્ના નાયક કાકા કાલેલકર સ્વામી આનંદ દામોદર બોટાદકર પન્ના નાયક કાકા કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP