મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
વિનોબા ભાવે
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
કવિ શ્રી બોટાદકર
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

ગોપાલકૃષ્ણ ગોખલે
આચાર્ય કૃપલાણી
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ
મોરારજી ખીલજી
શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
નાનજીભાઈ કાલિદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP