મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

જવાહરલાલ નહેરૂ
રાજીવ ગાંધી
ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

ગુજરાત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ
સંસ્કૃત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ?

હરિશ્ચંદ્ર - તારામતી
અન ટુ ધીસ લાસ્ટ
ભક્ત પ્રહલાદ
યુદ્ધ અને શાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

બાઈબલનો નવો અર્થ
ઉત્તમ માર્ગ
અનટુ ધીસ લાસ્ટ
વૈકુંઠ તારા હૃદયમાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP