મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2003 2004 2001 2006 2003 2004 2001 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો. રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે રવિશંકર મહારાજ આચાર્ય કૃપલાણી વિનોબા ભાવે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP