મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1857 ઈ.સ. 1925 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1857 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો. જોહનિસબર્ગ મેરિત્સબર્ગ ડરબન પ્રિટોરિયા જોહનિસબર્ગ મેરિત્સબર્ગ ડરબન પ્રિટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી અન્ન અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? ભૂમિપુત્ર મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ભૂમિપુત્ર મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP