મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર એ. ઝેડ. વિલ્ફેડ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
મિ. વાય. એન. થોમસ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
કિર્તી મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો.

હેનરી ડેવિડ
કાર્લ માર્ક્સ
રસ્કિન
ઓગષ્ટ કોમ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

અન્ન અને આરોગ્ય
આહાર અને આરોગ્ય
આહાર – આરોગ્યમય જીવન
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP