મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? મીઠાનો વેરો વિદેશી કાપડ દારૂબંધી બાળલગ્ન મીઠાનો વેરો વિદેશી કાપડ દારૂબંધી બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર દીનબંધુ ઉપાધ્યાય રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે નારાયણ મોરેશ્વર દીનબંધુ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર વિકાસ સંઘ મજૂર મંડળ કામદાર સંઘ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ મજૂર મંડળ કામદાર સંઘ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2001 2006 2004 2003 2001 2006 2004 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP