મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? દારૂબંધી મીઠાનો વેરો વિદેશી કાપડ બાળલગ્ન દારૂબંધી મીઠાનો વેરો વિદેશી કાપડ બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1932 1937 1927 1941 1932 1937 1927 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મોહન મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાતી સાહિત્યના કયા લેખકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર રા. વી. પાઠક સુખલાલજી કિશોરલાલ મશરૂવાળા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP