મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? મુંબઈ સમાચાર હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ મુંબઈ સમાચાર હરિજન ભૂમિપુત્ર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ સત્યાગ્રહકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી અનાસકિત યોગ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ આરોગ્યની ચાવી અનાસકિત યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1941 1932 1927 1937 1941 1932 1927 1937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP