મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મોરારજી ભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી મોરારજી ભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ભારત છોડો કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ ભારત છોડો કિસાન – મજદૂર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંઘીજીએ પોતાના જન્મદિવસ હિંદુ મહિના મુજબ ભાદરવા વદ બારસને 'રેંટિયા બારસ' તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજદિન સુધી આ દિવસ 'રેંટિયા બારસ' તરીકે ઉજવાય છે. આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1934 1928 1923 1930 1934 1928 1923 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આહાર અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર – આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP