વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

વાર કિનારીવાલા
શ્યામજી કૃષ્ણવર્મા
મદનલાલ ઢીંગરા
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

પેરપ્લેજીયા હોસ્પિટલ
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
બહેરા – મૂંગાની શાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ?

સ્વામી દયાનંદ સરસ્વતી
પૂજ્ય શ્રી મોટા
શ્રીમદ્ રાજચંદ્ર
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ?

અનુસૂચિત જાતિ
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જનજાતિ
વિસ્તારતા સમુદાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતના કથા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

રમણલાલ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણિભાઈ નભુભાઈ ત્રિવેદી
નવલરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP