વ્યક્તિ વિશેષ (Special Person)
નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ?

શ્યામજી કૃષ્ણવર્મા
વાર કિનારીવાલા
મદનલાલ ઢીંગરા
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

દલિત ઉદ્ધારક સંસ્થા
અસમાનતા નિવારણ સંસ્થા
અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા
બહિષ્કૃત હિતકારીણી સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
1867ના અરસામાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?

ધનકોરબા માધવદાસ
લાલશંકર ઉમિયાશંકર
ધનસુખલાલ રેવાશંકર
આનંદશંકર જટાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP