વ્યક્તિ વિશેષ (Special Person)
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા
બહિષ્કૃત હિતકારીણી સંસ્થા
દલિત ઉદ્ધારક સંસ્થા
અસમાનતા નિવારણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

બહેરા–મૂંગાની શાળા
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ
પેરાપ્લેજીયા હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

અહમદશાહે
જહાંગીરે
ઔરંગઝેબે
શાહજહાંએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરૂ ગ્રંથસાહેબની રચના શીખ ધર્મના કયા ગુરૂએ કરી હતી ?

ગુરૂ રામદાસ
ગુરૂ નાનક
ગુરૂ ગોવિંદ સિંહ
ગુરૂ અર્જુનદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ?

પુરંદરદાસ
લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર
પુનિત મહારાજ
પરમહંસ યોગાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP