ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

અમૃતા
તેડાગર
અમૃતકુંભ
ઉપરવાસ કથાત્રયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક
માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP