સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લદ્દાખના રાજ્ય પક્ષીનું નામ જણાવો ?

ગ્રીન ઈન્પ્રિયલ કબુતર
કોયલ
બ્લેક નેક્ડ ક્રેન
વ્હાઈટ નેક્ડ ક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

વિનોદિની નીલકંઠ
સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી નાઇટ્રોજન
સૂકો બરફ
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP