સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1986 1976 1978 1992 1986 1976 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ-લીલો-કેસરી કેસરી-સફેદ-લીલો સફેદ-લાલ-લીલો લીલો-કેસરી-સફેદ સફેદ-લીલો-કેસરી કેસરી-સફેદ-લીલો સફેદ-લાલ-લીલો લીલો-કેસરી-સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ડૉ.એમ. એન. દેસાઈ ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે શ્રી વી. આર. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 195 197 191 193 195 197 191 193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP