સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
અજિતનાથ
નેમિનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગીતગોવિંદ - જયદેવ
કથાસરિતસાગર - સોમદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કિરાતાર્જુનીયમ - ભારવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ દરેક ધારાસભ્યશ્રીના મતવિસ્તાર માટે કેટલી રકમ પ્રતિ વર્ષ અલગ અલગ રીતે પૂરી પાડવામાં આવે છે ?

રૂ. 150 લાખ
રૂ. 200 લાખ
રૂ. 50 લાખ
રૂ. 100 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

સંઘર્ષમાં ઉતરવું
બોલતી બંધ કરવી
સખત માર મારવો
તલવારને ચમકાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP