સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? અજિતનાથ નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ અજિતનાથ નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય જીન રત્ન નિર્વાણ કૈવલ્ય જીન રત્ન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ? 191 193 195 197 191 193 195 197 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 2 1 અને 3 1 અને 4 2 અને 4 1 અને 2 1 અને 3 1 અને 4 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ? ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP