સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ પાર્શ્વનાથ અજિતનાથ નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ અજિતનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ? તે રોજ ટોપરૂ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ઇન્દરાથી કવિતા ગવડાવાય છે તે રોજ ટોપરૂ ખાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે ઇન્દરાથી કવિતા ગવડાવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? રાકેશ બસંત ટી.કે.ઓમેન રજીન્દર સચર સૈયદ હમીદ રાકેશ બસંત ટી.કે.ઓમેન રજીન્દર સચર સૈયદ હમીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ? 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર 21 ઓક્ટોબર, 1943 - રંગુન 26 જાન્યુઆરી, 1940 - કોલકાતા 1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા 21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સામેલ 'વિશ્વનું સૌથી મોટું ઓપન એર મ્યુઝિયમ' ક્યાં આવેલું છે ? મહાબલીપુરમ્ હમ્પી સિક્રી કોણાર્ક મહાબલીપુરમ્ હમ્પી સિક્રી કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. કિશોર જાદવ દલપત રામ સુરેશ જોષી મધુ રાય કિશોર જાદવ દલપત રામ સુરેશ જોષી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP