વ્યક્તિ વિશેષ (Special Person) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? અનાથ આશ્રમ પ્રવૃતિ પેરપ્લેજીયા હોસ્પિટલ અંધશાળા બહેરા – મૂંગાની શાળા અનાથ આશ્રમ પ્રવૃતિ પેરપ્લેજીયા હોસ્પિટલ અંધશાળા બહેરા – મૂંગાની શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ? મૂળદાસ વૈશ્ય બી.આર. આંબેડકર જ્યોતિબા ફૂલે કાશીરામ મૂળદાસ વૈશ્ય બી.આર. આંબેડકર જ્યોતિબા ફૂલે કાશીરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) "હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ પરબત મહેતા જીવરાજ નરસિંહભાઈ મહેતા જીવરાજ નારાયણ મહેતા જીવરાજ આનંદશંકર મહેતા જીવરાજ પરબત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ડો. એસ. આર. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા ? રવિ સાહેબ રાવ સાહેબ રાય સાહેબ રંગનાથન સાહેબ રવિ સાહેબ રાવ સાહેબ રાય સાહેબ રંગનાથન સાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સન 1932માં અખિલ હિંદુ પુસ્તકાલય પરિષદે 'ગ્રંથપાલ ઉતમ પિતામહ'નું બિરુદ કોને આપ્યું હતું ? બોર્ડન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) મોતીભાઈ અમીન ડો. એસ. આર. રંગનાથન બોર્ડન મહારાજ સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) મોતીભાઈ અમીન ડો. એસ. આર. રંગનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP