સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ નવલખા મંદિર - ધૂમલી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ફિલ્ડ માર્શલ એડમિરલ ચીફ માર્શલ જનરલ ફિલ્ડ માર્શલ એડમિરલ ચીફ માર્શલ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગેર કાયદેસર મંડલી માટે ઇન્ડીયન પીનલ કોડની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા કેટલા વ્યકિત હોવા જોઇએ ? 5 326 6 323 5 326 6 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો. Goods Service Tax Goods and Sales Tax Goods and Service Tax Goods Sales Tax Goods Service Tax Goods and Sales Tax Goods and Service Tax Goods Sales Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 1,2,3,4 માત્ર 2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP