સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સંબલપુર એલિફન્ટ રીઝવૅ કયા રાજ્યમાં આવેલું છે ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
કવિશિક્ષા
રેવંતગિરિ રાસુ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP