ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? મુહમ્મદ શાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ મુહમ્મદ શાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ મલયાલમ કન્નડ તેલુગુ તમિલ મલયાલમ કન્નડ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? બારમી સદી દસમી સદી તેરમી સદી અગિયારમી સદી બારમી સદી દસમી સદી તેરમી સદી અગિયારમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? આર્યભટ્ટને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP