ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ મુહમ્મદ શાહ ફર્રુખશિયર જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ મુહમ્મદ શાહ ફર્રુખશિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીનું વડુમથક ક્યા આવેલું છે ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP