ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

મુહમ્મદ શાહ
ફર્રુખશિયર
બહાદુરશાહ-પ્રથમ
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

ગુરુ રામદાસ
તાનાજી
બાલાજી વિશ્વનાથ
રાઘોબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

આર્યભટ્ટને
ભાસ્કરાચાર્યને
વરાહમિહિરને
બ્રહ્મગુપ્તને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP