જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી એફ. ડબલ્યુ. ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? રાજ્ય વહીવટ આપેલ તમામ લોકપ્રશાસન સરકારી - વહીવટ તંત્ર રાજ્ય વહીવટ આપેલ તમામ લોકપ્રશાસન સરકારી - વહીવટ તંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? કેન્દ્રીય સીધા કર બોર્ડ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું કેન્દ્રીય સીધા કર બોર્ડ રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ? વુડ્રો વિલ્સન ડ્વાઈટ વાલ્ડો માર્શલ ઈ. ડીમોક એફ.એમ.માર્કસ વુડ્રો વિલ્સન ડ્વાઈટ વાલ્ડો માર્શલ ઈ. ડીમોક એફ.એમ.માર્કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP