જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ
સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
રાજકીય સ્વતંત્રતા
લોકભાગીદારીમાં અવરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ
એસ. બંગરપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં સુશાસન (Good Governance) માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે ?

સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે.
સુશાસનમાં સરકાર, 'મા–બાપ' નથી, પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે.
તેમાં લોકભાગીદારી આવકાર્ય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP