જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.
સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.
રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કયા લેખકનો કયો ગ્રંથ એ જાહેર વહીવટની સૌથી વિસ્તૃત સમજ આપે છે ?

મેક્યાવેલી - ધી પ્રિન્સ
કૌટિલ્ય – અર્થશાસ્ત્ર
કોન્ફ્યુશિયસ – રાજ્ય વહીવટની પ્રવૃતિના વર્ણનો/લખાણો
એરિસ્ટોટલ - પોલિટિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાસ પાસેની સ્તંભઆકૃતિ
વૃતાંશ આલેખ
પાઈ આકૃતિ
સ્તંભાકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ચોથા ગુરુવારે
દર મહિનાના ત્રીજા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી
સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP