ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો
444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
ચેરમેન
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?

શ્રી મોરારજી દેસાઈ
શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા
શ્રી નિયોગી
શ્રી આઈ. જી. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP