ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં લોકસભામાં સંસદની સંયુકત બેઠકમાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1959માં પંચાયતીરાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ ? ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363 અનુચ્છેદ-363-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 30 દિવસ 7 દિવસ 15 દિવસ 2 દિવસ 30 દિવસ 7 દિવસ 15 દિવસ 2 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-151 આર્ટિકલ-145 આર્ટિકલ-143 આર્ટિકલ -148 આર્ટિકલ-151 આર્ટિકલ-145 આર્ટિકલ-143 આર્ટિકલ -148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-113 અનુચ્છેદ-110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP