ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ
ચૂંટાયેલા ધારાસભ્યો
અગ્રણી નાગરિકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -165(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
હાઇકોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP