ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 368 386 377 410 368 386 377 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ? શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી લીલા શેઠ શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા શ્રીમતી એમ. ફાતિમાં બીબી શ્રીમતી લીલા શેઠ શ્રીમતી રંજના દેસાઈ શ્રીમતી જ્ઞાનસુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ? શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 જાન્યુઆરી, 1962 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP