ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ?

એક માસ
પંદર દિવસ
છ માસ
છ સપ્તાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
કાયદો કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય
બિલ માન્ય થયું કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP