ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો મંત્રીમંડળના હિતમાં સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-329 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP